Title Image

Blog

Home  /  Blog

અમદાવાદ: શહેરની જાણીતી જીવરાજ મેહતા હોસ્પિટલમાં એક અત્યંત દુર્લભ અને તકનિકી રીતે પડકારજનક સર્જરી — ઓ’કોલોપ્લાસ્ટી (Colon Pull-up Surgery) — સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ જટિલ ઓપરેશન સર્જિકલ ઓન્કોલોજી નિષ્ણાત ડૉ. વિકાસ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રકારની સર્જરી સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે જ્યારે

ઘૂંટણની પીડા એ એક નબળી સ્થિતિ છે જે વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે, પરિણામે ઘણીવાર ગતિશીલતા ઓછી થાય છે અને જીવનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. ઘણા વ્યક્તિઓ માટે, ઘૂંટણની ફેરબદલ સર્જરી તેમની સક્રિય જીવનશૈલી પર ફરીથી દાવો કરવાની તક

પરમાત્માના ચરણોમાં ડૉ. શરદ ઠાકરના વંદન. આજે પરમાત્માના મંદિર ર્વશે વાત નથી કરવી, પરંતુ આરોગ્યના મંદિર ર્વશે વાત કરવી છે. ત્રણ દિવસ પહેલા શનિવારે સાંજે અમદાવાદમાં રહેતા કેટલાંક સ્થાનિક મિત્રો સાથે ગોષ્ટી નો કાયયક્રમ બનાવ્યો હતો ચાય પે ચચાયમાં ભાગ લેવા